મોરબી નિવાસી અ.સૌ.કલ્પનાબેન રાકેશભાઈ કરથીયા તા. ૧૮/૦૬/૨૦૨૫ ને બુધવારના રોજ ટૂંકી માંદગી બાદ શ્રી ઠાકોર ચરણ પામ્યા છે.જેમની સ્મશાન યાત્રા તા. ૧૯/૦૬/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ વાગ્યે કાયાજી પ્લોટ શેરી નં. ૮ કોમ્યુનિટી હોલ સામે, પ્રમુખ હાઇટ્સ ૨ ખાતેના નિવાસ સ્થાનેથી લીલાપર સ્મશાને જશે.તેમ રાકેશભાઈ જયંતીલાલ કરથીયા (મો.૯૪૨૬૨ ૨૧૮૧૦) અને દીપકભાઈ જયંતીલાલ કરથીયા (મો.૯૮૭૯૦ ૦૨૧૦૬) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે