Friday, May 3, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી કંચનબેન નાનાલાલ પંડ્યાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી કંચનબેન નાનાલાલ પંડ્યાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી : કંચનબેન નાનાલાલ પંડ્યા (ઉ.વ.૭૮) જે નાનાલાલ મણિશંકર પંડ્યા ના ધર્મપત્ની, દિનેશભાઈ નાનાલાલ પંડ્યા (સીટીવિઝન) સ્વ. સંજયભાઈ નાનાલાલ પંડયા, અશોકભાઈ નાનાલાલ પંડ્યા (સંજીવની મેડિકલ સ્ટોર) પારૂલબેન પ્રકાશભાઈ મહેતા ના માતા તથા જગદીશભાઈ રતિલાલ દવે (ઉદ્યોગ સમાચાર), વિનોદભાઈ રતિલાલ દવે ના મોટા બહેન તથા આયુષ અને વંદિત ના દાદી નું તા.૦૮-૦૮-૨૦૨૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.*સદગત નું બેસણું* તારીખ: ૧૦-૦૮-૨૦૨૩ ને ગુરુવારે બપોર ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે કોમ્યૂનિટી હોલ ની સામે, કાયાજી પ્લોટ -૮, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!