Monday, April 21, 2025
HomeGujaratમોરબી નિવાસી સ્વ.ગિરધરભાઈ આદ્રોજાનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણું

મોરબી નિવાસી સ્વ.ગિરધરભાઈ આદ્રોજાનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણું

મૂળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી સ્વ.ગીરધરભાઇ મોહનભાઈ આદ્રોજા (ઉમર ૮૭)નું આજરોજ તા. ૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગત નું બેસણું તા.૨૪/૦૪/૨૦૨૫,ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી ગુરુ લાભદે હોલ,લીલાપર કેનાલ રોડ,મોરબી ખાતે રાખેલ છે.તેમ રજનીભાઈ ગિરધરભાઈ આદ્રોજા અને ડૉ. ભરતભાઈ ગિરધરભાઈ આદ્રોજા (USA) Ni યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!