મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ સ્વ.સનતકુમાર ગિરધરલાલ ભટ્ટ તે અભિજીત તથા સ્વ. જ્યોતીનનાં પિતાશ્રીનું તા.06/02/2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.09-02-2025 ને રવિવારના સાંજે 4 થી 5:30 વાગ્ય સુધી રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.