Tuesday, March 4, 2025
HomeGujaratમોરબીના નિવાસી રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણીનું દુખદ અવસાન/ગુરુવારે બેસણું

મોરબીના નિવાસી રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણીનું દુખદ અવસાન/ગુરુવારે બેસણું

મોરબીના સ્વ. રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણીનું તા. ૦૩/૦૩/૨૦૨૫ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું હતું.સદગતનું બેસણું મોરબીના છાત્રાલય રોડ, વિજય લાઈક, ૩૦૩ શિવમ હાઇટ્સ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી તેમજ નારણકા ખાતે આવેલ નિવાસ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. તેમ શિવલાલભાઈ મોહનભાઈ સુરાણી મોબાઇલ નં. ૮૧૨૮૨ ૬૦૮૩૫, જયંતીભાઈ શિવલાલભાઇ સુરાણી, મેહુલકુમાર રાજેશભાઈ સુરાણી મોબાઇલ નં. ૯૯૯૮૦૪૪૮૮૬, કિશનકુમાર રાજેશભાઈ સુરાણી અને નયનકુમાર જયંતિભાઈ સુરાણીએ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!