Tuesday, September 17, 2024
HomeGujaratમહારાણા પ્રતાપજીની જન્મજ્યંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા સરબત વિતરણ કરાયું

મહારાણા પ્રતાપજીની જન્મજ્યંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા સરબત વિતરણ કરાયું

દેશભરમાં આજે વીર પુરૂષ મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને ભાગરૂપે આજ રોજ મોરબીનાં સીતારામ સેવા ગ્રુપ દ્વારા પણ સરબત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વીરતા અને દેશભક્તિના પ્રતિક મહારાણા પ્રતાપજીની આજે જન્મજ્યંતિ છે. જે નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ઠંડા પીણાં તેમજ સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સનાળા ગ્રામ પંચાયત ઉપ સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજ આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડિયા, રાજકોટ યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા ગ્રુપના સર્વે ભાઈયો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!