Friday, September 20, 2024
HomeGujaratગુરુકૃપા સેવા સમિતિ દ્વારા દર પૂનમ અને અમાસ કરાય છે સત્કાર્ય

ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા દર પૂનમ અને અમાસ કરાય છે સત્કાર્ય

ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા દર પૂનમે અને અમાસે બાળકોને નાસ્તો, શિક્ષણ કીટ અને સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી પેશન્ટને ચોખા ધીનો શીરો સમિતિમાં સભ્યો દ્વારા આપવામાં આવે છે. ત્યારે આ સત્કાર્ય માં અનેક સેવાભાવી બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સંત શ્રી રત્નેશ્વરી દેવી ગુરુ મહંત શ્રી ભાવેશ્વરી માંની પ્રેરણાથી કાલીકાનગર બાળકોને નાસ્તો, શિક્ષણ કીટ અને સમિતિના સભ્યો દ્વારા દર પુનમ અને અમાસ રોજ સિવિલ હોસ્પિટલમાં ડીલવરી પેશન્ટને ચોખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવે છે.

ત્યારે સામાજિક સેવા કરતા લક્ષ્મીબેન કાળુભાઈ, હેમબેન, પ્રભાબેન, હંસાબેન, કાજલબેન, કનીબેન, નીરુબેન, લીલાબેન સહિતના સત્કાર્યમાં જોડાયા હતાં. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!