Friday, October 18, 2024
HomeGujaratશ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર દ્વારા યુવા સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખની વરણી...

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર દ્વારા યુવા સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા મોરબી જિલ્લા યુવા સંગઠન ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મોરબીના બે ખંતીલા યુવાનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના યુવાન અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે નાની ઉંમરમાં કાઠું કાઢનાર વિશાલભાઈ ઘોડાસરા ની શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના મોરબી જિલ્લાના યુવા સંગઠનમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તેમજ ઉપપ્રમુખ તરીકે મોરબીમાં સેવાકીય અને રાજકીય ક્ષેત્રે સુઘડ અને હસમુખા વ્યક્તિની છાપ ધરાવતા રાકેશભાઈ કાવરની નિમણુંક કરવામાં આવી છે જેને લઈને ઠેરઠેર થી બન્ને નવનિયુક્ત હોદ્દેદારો પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!