મોરબીના આરાધના એપાર્ટમેન્ટ સામે મૂનનગર ચોક પાસે આવેલ શ્રી ભગવતી મંડપ ખાતે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર સાથે શ્રી ભગવતી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં જરૂરિયાત મંદ દર્દી માટે હોસ્પિટલના સાધન કોઈપણ જાતના ભાડા વગર નિઃશુલ્ક આપવામાં આવશે.પરંતુ જરૂરિયાતમંદ ડિપોઝિટ આપી સાધન લઈ જશે જે સાધન પરત આપ્યે ડિપોઝિટ પરત આપવામાં આવશે.જેનું સંચાલન તેજસભાઈ બારા મોબાઇલ નં. ૯૬૮૭૮ ૯૯૪૯૯, નેહલભાઈ કોટક મોબાઇલ નં. ૯૮૨૪૦ ૫૯૨૯૩ અને જીગ્નેશભાઈ પોપટ મોબાઇલ નં. ૯૮૯૮૦ ૩૪૪૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.