Thursday, September 19, 2024
HomeGujaratમોરબી સીરામીક ઉદ્યોગકારો સાથે થયેલ છેતરપીંડીની તપાસ માટે એસપી ની અધ્યક્ષતામાં SIT...

મોરબી સીરામીક ઉદ્યોગકારો સાથે થયેલ છેતરપીંડીની તપાસ માટે એસપી ની અધ્યક્ષતામાં SIT ની રચના કરાઈ

મોરબી સીરામીક ઉદ્યોગકારો ના અલગ અલગ રાજ્યોમાં બે હજાર કરોડ કરતા વધુ રૂપિયા ફસાયેલા છે જેને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પણ રજૂઆત કરાઈ હતી જેને ધ્યાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબી ની મુલાકાત વખતે આવા ફ્રોડ ના બનાવો ની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ બનાવવાની જાહેરાત કરી હતી.

- Advertisement -
- Advertisement -

જે બાદ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે જેમાં એક ડીવાયએસપી,મોરબી એલસીબી પીઆઈ,રાજકોટ સાયબર ક્રાઈમ પીઆઈ,બે પીએસઆઈ અને આઠ પોલીસ કોન્સ્ટેબલ ની નિમણુંક કરવામાં આવી છે અને આ ટીમ દ્વારા સીરામીક ઉદ્યોગકારો સાથે અગાઉ  થયેક ફ્રોડ ના બનાવો ની તપાસ હાથ ધરવામાં આવશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!