Saturday, January 17, 2026
HomeGujaratમોરબીના વાવડી રોડ પર મકાનના તાળા તોડી તસ્કરો સોનાચાંદીના દાગીના સહિત રોકડ...

મોરબીના વાવડી રોડ પર મકાનના તાળા તોડી તસ્કરો સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમ ઉસેડી ગયા

મોરબી જિલ્લામાં તસ્કરો રોકાવાનું નામ નથી લેતા પોલીસના સઘન પ્રયાસો છતાં તસ્કરો સતત પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ ભગવતીપાર્ક માં આવેલ એક મકાનમાં ગત તા.૦૩ જુનના રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાં રહેલ સોનાના દાગીના જેની કી.૨૦૫૦૦ અને ચાંદીના ગ્લાસ સહિતના દાગીના કી. રૂ.૨૦,૦૦૦ અને રોકડ રકમ રૂ.૨૦,૦૦૦ની મળી કુલ રૂ.૬૫,૫૦૦ ની મતા ઉસેડી ગયા હતા જેથી મકાન માલિક છોટાલાલ જીવરાજભાઈ પરમાર એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!