Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ભારતભૂમિના મહાન આધ્યાત્મ ગુરુ, વિશ્વબંધુત્વના સંદેશ સાથે રાષ્ટ્રનિર્માણની જ્યોત જગાવનાર સ્વામી વિવેકાનંદજીની આજે જન્મજયંતી છે. જેને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ તા.૧૨/૦૧/૨૦૨૩ ના સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે મોરબી દરબારગઢ ચોકમાં આવેલ વિવેકાનંદજીના સ્ટેચ્યુને મોરબી મીરરના તંત્રી એમ. પી. જોષી તથા યુવા સમાજિક કાર્યકર રૂપેશભાઈ કંદોઈ દ્વારા ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!