Friday, April 25, 2025
HomeGujaratટંકારા બાર એસોસિયેશન દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

ટંકારા બાર એસોસિયેશન દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

જમ્મુ – કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મરણ પામેલ લોકોના આત્માની શાન્તિ માટે આજે ટંકારા કોર્ટમાં ટંકારા બાર એસોસિએશન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે તકે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તેમજ ટંકારા બાર એસોસિએશનના વકીલમિત્રો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!