Monday, October 7, 2024
HomeGujaratટંકારાના સ્વ. ધોરીબેન ની નિધન થતાં ગુરુવારના રોજ યોજાશે સદગતનું બેસણું

ટંકારાના સ્વ. ધોરીબેન ની નિધન થતાં ગુરુવારના રોજ યોજાશે સદગતનું બેસણું

ટંકારાના સ્વ. ધોરીબેન રામજીભાઈ કકાસણીયાનુ તા.૧૭/૦૬/૨૦૨૪ સવંત ૨૦૮૦ જેઠ સુદ ૧૧ ને સોમવારના રોજ ૯૮ વર્ષની ઉંમરે શ્રી રામચરણ પામ્યા છે. જેમનું સદગત નું બેસણું તા. ૨૦/૦૬/૨૦૨૪ ને ગુરુવારે સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ટંકારાના જબલપુર ના પાટીયે લતિપર રોડ ઇન્દ્રપ્રસ્થ -૨ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં લૌકિક પ્રથા બંધ છે તેમ હંસરાજભાઇ રામજીભાઈ કકાસણીયા, સ્વ. સવજીભાઈ રામજીભાઈ કકાસણીયા, સ્વ. કેશવજીભાઈ રામજીભાઈ કકાસણીયા, પ્રાણજીવનભાઈ રામજીભાઈ કકાસણીયા, મનજીભાઈ રામજીભાઈ કકાસણીયા, દુર્લભજી ભાઈ રામજીભાઈ કકાસણીયા એ યાદ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!