Monday, September 30, 2024
HomeGujaratહળવદના ચરાડવા ગામે ભગવતી મહાકાળી માતાજીના મંદિરના ૧૫મા પાટોત્સવનું કરાયું આયોજન

હળવદના ચરાડવા ગામે ભગવતી મહાકાળી માતાજીના મંદિરના ૧૫મા પાટોત્સવનું કરાયું આયોજન

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમના સાનિધ્યમાં શ્રી ભગવતી મહાકાળી માતાજીના મંદિરના 15માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે ધાર્મિક પ્રસંગમાં ભગવતીના દર્શન કરવા તથા આશીર્વાદના સહભાગી બનવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમના સાનિધ્યમાં શ્રી ભગવતી મહાકાળી માતાજીના મંદિરના 15માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમ સવંત 2080 વૈશાખ વદ 7 ગુરુવાર ને 30/05/2024ના રોજ સવારે 08:00 વાગ્યે યજ્ઞ પ્રારંભ, બપોરે 12:00 વાગ્યે મહા પ્રસાદ, સાંજે 04:00 વાગ્યે બીડુ હોમવાનો પ્રસંગ અને રાત્રે 10:00 વાગ્યે ડાક ડમ્મરનો કાર્યક્રમ યોજવામાં આવશે. જે ધાર્મિક પ્રસંગમાં માં ભગવતીના દર્શન કરવા તથા આશીર્વાદના સહભાગી બનવા ગુરુવર્ય શ્રી દયાનંદ ગીરીજી મહારાજ શ્રી મહાકાળી આશ્રમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!