Wednesday, June 25, 2025
HomeGujaratમોરબી જિલ્લા રાજપૂત સમાજનો 53મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા રાજપૂત સમાજનો 53મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે એટલે કે ‘૫૩ માં સરસ્વતી સન્માન સમારોહ’ નું તા. ૨૭/૦૭/૨૦૨પ ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે વિધાર્થીઓએ પોતાની માર્કશીટ તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધીમાં પહોંચાડી દેવા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે એટલે કે ‘૫૩ માં સરસ્વતી સન્માન સમારોહ’ નું તા. ૨૭/૦૭/૨૦૨પ ને રવિવાર ના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે વિદ્યાર્થી સરસ્વતી સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૫ થી લઈને કોલેજ કક્ષા સુધીના ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરેલ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનીત કરીને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
જેના માટે મોરબી જીલ્લામાં વસતા તમામ રાજપૂત સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને પોતાનાની માર્કશીટ તા. ૧૧/૦૭/૨૦૨પ ને શુક્રવાર સુધીમાં પહોંચાડી દેવા વિનંતી કરાઇ છે. ત્યારબાદ કોઈ જ માર્કશીટ સ્વીકારવામાં આવશે નહી. માર્કશીટ મહાવિરસિંહ જાડેજા – ચાંદલી (તલાશ-મોરબી-ર) Mo. 98794 00007, હરદેવસિંહ જાડેજા ગુ.હા.બોર્ડ-મોરબી-૨) Mo. 98251 95661, મહાવિરસિંહ જાડેજા – શકિત કોર્પોરેશન Mo. 99250 20249, બોયઝ હાઈસ્કુલ પાસે – મોરબી-૧ અને જશવંતસિંહ ઝાલા સોમૈયા સોસાયટી- વાવડી રોડ, મોરબી-૧ Mo. 90336 00303, રાજભા સોઢા ગુ.હા.બોર્ડ, શનાળા રોડ, મોરબી- 2 Mo. 98256 73936 સુધી પહોંચાડી દેવા જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!