Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા વૃક્ષારોપણ કરી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ પ્રમુખનો...

મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા વૃક્ષારોપણ કરી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ પ્રમુખનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા હળવદ તાલુકા પંચાયત ખાતે વૃક્ષા રોપણ કરીને ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ ના પ્રમુખ પંકજભાઈ મોદી ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લા તલાટી મંડળ ના મહા મંત્રી રવિભાઈ હુંબલ, ઉપપ્રમુખ યોગેશ પટેલ, પ્રવક્તા અશ્વિનભાઈ ચાવડા, માળિયા પ્રમુખ વિશાલ ડાંગર, રાજ્ય પ્રતિનિધિ બલભદ્રસિંહ ઝાલા, વિમલભાઈ ચંદ્રાલા, તથા હળવદ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અમિત કૈલા, મહામંત્રી સાગર વરસડા તથા જિલ્લા ના તમામ તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!