Wednesday, October 2, 2024
HomeGujaratહળવદના આંબેડકરનગરમાંથી પરિણીતા લાપતા થતા પતિએ પોલીસને જાણ કરી

હળવદના આંબેડકરનગરમાંથી પરિણીતા લાપતા થતા પતિએ પોલીસને જાણ કરી

મળતી માહિતી અનુસાર હળવદ ટાઉનમાં સરા રોડ ઉપર આંબેડકરનગરમાં રહેતા મનોજભાઇ વાલજીભાઇ પરમાર ઉવ.૨૮ એ હળવદ પોલીસ મથકમાં પોતાની પત્ની મંજુલાબેન મનોજભાઇ પરમાર ઉવ.૨૬ લાપતા થવા અંગે ગૂમસુધા નોંધ કરાવી જાહેર કર્યું કે ગત તા.૨૦ જૂનના રોજ બપોરના ૧૨ વાગ્યા આસપાસ મનોજભાઈની પત્ની મંજુલાબેન ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતાં જે આજદિન સુધી પરત આવેલ ન હોય, હાલ હળવદ પોલીસે ગુમસુધા નોંધ કરી પરિણીતા ગુમ થયાની અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!