Thursday, April 18, 2024
HomeGujaratહળવદના સુખપર ગામે સેવાભાવીઓ દ્વારા અશ્રુભીની આંખે ગાયની અંતિમ વિધિ કરાઈ

હળવદના સુખપર ગામે સેવાભાવીઓ દ્વારા અશ્રુભીની આંખે ગાયની અંતિમ વિધિ કરાઈ

હળવદ તાલુકાના સુખપર ગામે ગૌમાતાનું કુદરતી મૃત્યુ થતા ગામના સેવાભાવી યુવાનો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ગાયની અંતિમવિધિ કરી અને સમાધિ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

                     

હિન્દૂ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે સુખપર ગામે ગૌમાતાનું મોત નિપજ્યા ગામના સેવાભાવીઓએ અશ્રુભીની આંખે અબીલ ગુલાલની છોડો સાથે ગાયને સાડી સહિતના શણગાર કરી અને ગાયને સમાધિ આપી અંતિમ વિધિ કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો. ઉલ્લેખનીય સુખપર ગામે ઘણા વર્ષથી ગ્રામના આગેવાનો અને સેવાભાવી યુવાનો દ્વારા ઘાયલ પશુઓની નિસ્વાર્થ ભાવે સારવાર કરવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!