Sunday, October 6, 2024
HomeGujaratમૂળ મોટા દહિસરા હાલ મોરબી નિવાસી સ્વ.મંગળાબેન રવજીભાઈ પીઠડીયા નુ દુઃખદ અવસાન

મૂળ મોટા દહિસરા હાલ મોરબી નિવાસી સ્વ.મંગળાબેન રવજીભાઈ પીઠડીયા નુ દુઃખદ અવસાન

મોરબી..મ.ક.સ.સુ જ્ઞાતિ ના મૂળ ગામ મોટા દહિંસરા વાળા તે હાલ મોરબી મંગળાબેન રવજીભાઈ પીઠડીયા (ઉ.વર્ષ-૮૫) તે સ્વ વિનોદભાઈ, વિજયભાઈ,રમેશભાઈ તથા સનતભાઈ ના માતુશ્રી તેમજ ડો. નિતિનભાઈ, ભાવેશભાઈ,ચંદ્રેશભાઈ તથા કેવલભાઈ ના દાદીમાં તેમજ જોડીયા વાળા તે હાલ રાજકોટ ચુનીલાલ વાલજીભાઈ પીઠડીયા અને વિશનજીભાઈ વાલજીભાઈ પીઠડીયા ના બહેન નું તા:-૧૮/૬/૨૦૨૪ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

- Advertisement -
- Advertisement -

સદગતની સ્મશાન યાત્રા – આવતીકાલે તા:- ૧૯/૬/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૮/૦૦ કલાકે તેમના નિવાસસ્થાન કુબેર નગર -૪, નવલખી રોડ થી ઈલેક્ટ્રીક સ્મશાન,લીલાપર રોડ,મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

સદગત સ્વ.મંગળાબેન નું ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી બન્ને સાથે તા:- ૧૯/૬/૨૦૨૪ ને બુધવાર ના રોજ સાંજે ૫ થી ૫/૩૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિ ની વાડી,લખધીરવાસ,મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

વિજયભાઈ રવજીભાઈ પીઠડીયા

મો નં – 98257 49830

( પિયર પક્ષ)

રાકેશભાઈ વિશનજીભાઈ પીઠડીયા

મો નં – 73838 81694

(મોરબી)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!