Tuesday, September 17, 2024
HomeGujaratવડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં મોરબીના શિક્ષકો ભાગ લેશે

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં મોરબીના શિક્ષકો ભાગ લેશે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાનપદે આગામી તારીખ 12 મે ના રોજ યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશ યોજાનાર છે, જેનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતમાં થવાનો હોય, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવું મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાએ જણાવ્યું છે. શિક્ષકોના અધિવેશનમાં દેશના વડાપ્રધાન હાજરી આપવાના હોય, અધિવેશનને સફળ બનાવવા તમામ શિક્ષકો ઉત્સાહિત છે.

- Advertisement -
- Advertisement -

12 અને 13 તારીખે અધિવેશન બાદ તા.13 થી 21 સુધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!