Wednesday, June 25, 2025
HomeGujaratમોરબીના પચ્ચીસ વારીયા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના પચ્ચીસ વારીયા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીમાં દલવાડી સર્કલ નજીક આવેલ પચ્ચીસ વારીયા પ્લોટ શેરી નં.૧ માં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા શંકરભાઇ જયંતીભાઈ દેલવાણીયા ઉવ.૨૫ રહે. પચ્ચીસ વારીયા પ્લોટ શેરી નં.૧, ફારૂકભાઈ ફતેમામદભાઈ અબ્દુલા મોવર ઉવ.૨૫ રહે.નવા અંજીયાસર ગામ તા.માળીયા(મી) તથા સુરેશભાઈ હુશેનભાઈ લાલાભાઈ ભરવાડીયા ઉવ.૨૧ રહે. રવાપર-ઘુનડા રોડ ઉપર ઝૂંપડામાં મોરબી વાળાની રોકડા રૂ.૧૧,૫૦૦/-સાથે અટક કરવામાં આવી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!