Sunday, May 25, 2025
HomeGujaratટંકારા ભાજપના અગ્રણી અને મોરબીના યુવા આગેવાન શ્રીગણેશ મંડપના મેન્ટોર અરવિંદભાઈ બારૈયાનો...

ટંકારા ભાજપના અગ્રણી અને મોરબીના યુવા આગેવાન શ્રીગણેશ મંડપના મેન્ટોર અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ

બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અરવિંદ બારૈયા સ્વભાવે ખૂબ શાંત અને સરળ પ્રકૃતિના છે.તેઓ સિદ્ધિવિનાયક કા રાજા અને બીજી સામાજીક સંસ્થાઓમાં પણ હર હમેશા સેવા માટે મોખરે હોય છે.એટલું જ નહીં મિત્રો માટે પણ તેઓ ખૂબ લાગણીશીલ સ્વભાવ ધરાવે છે ત્યારે આજે અરવિંદભાઈ બારૈયાના જન્મદિવસ પર તેઓના મિત્ર વર્તુળ અને સગા વહાલાઓમાંથી ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને શુભકામના પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!