Tuesday, October 1, 2024
HomeGujaratમોરબીવાસીઓની મુસાફરી હવે બનશે સરળ : શ્રી રામ કૃપા ટ્રાવેલ્સ સાથે કરો...

મોરબીવાસીઓની મુસાફરી હવે બનશે સરળ : શ્રી રામ કૃપા ટ્રાવેલ્સ સાથે કરો આરામદાયક મુસાફરી

લોકોને એક શહેરથી બીજા શહેર તથા એક ગામથી બીજા ગામ જવા આવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે લોકોને પડતી મુશ્કેલીઓ શ્રી રામ કૃપા ટ્રાવેલ્સ દૂર કરશે. મોરબીમાં ડિલક્ષ પાનની ઉપર, મહારાણા પ્રતાપ સર્કલ (ગેંડા સર્કલ), સામાકાંઠે આવેલ શ્રી રામ કૃપા ટ્રાવેલ્સ દ્વારા ડેઇલી સર્વીસ મોરબી થી રાજકોટ, ગોંડલ, વિરપુર, ધોરાજી, મોટી મારડ, પાટણવાવ, ચુડવા, સરદારગઢ તથા માણાવદરમાં આવવા જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં લોકો મોં. 77779 13141 અને ફોન. 02822458280 ફોન કરી બુકીંગ કરાવી શકે છે. તથા તમે સવારે પ-૦૦ કલાક તથા બપોરે ૨-૦૦ કલાકે www.ramkrupatravels.com પર ઓનલાઈન બુકીંગ પણ કરાવી શકો છો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!