Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરના સરતાનપર ગામ નજીક વોકળાના પાણીમાં ડૂબી જતા અજાણ્યા યુવકનું મૃત્યુ

વાંકાનેરના સરતાનપર ગામ નજીક વોકળાના પાણીમાં ડૂબી જતા અજાણ્યા યુવકનું મૃત્યુ

વાંકાનેર તાલુજના સરતાનપર ગામ નજીક એમ્બીટો સીરામીક પાછળ આવેલ પાણી ભરેલા વોકળામાં ગત તા. ૦૪/૦૯ના રોજ કોઈ કારણોસર પાણીમાં પડી ગયેલા અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. હાલ મૃતક અજાણ્યા યુવકનો મૃતદેહ પાણીમાંથી કાઢી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી મૃતક અજાણ્યા યુવકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!