Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિતે વિવિધ આયોજન કરાયા

મોરબીના રામધન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિતે વિવિધ આયોજન કરાયા

દેવોના દેવ મહાદેવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી આજે દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ માટે તમામ મંદિરોમાં સાજ સજાવટ કરવામાં આવી હતી. અને વિવિધ વ્યવસ્થાઓ અંગેઉં આયોજન પણ કરાયું હતું. ત્યારે મોરબીના શ્રી રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે આવેલ કાશીવિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં પણ મહાપૂજન, ફરાળ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાશીવિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!