Thursday, September 19, 2024
HomeGujaratમોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે ગણેશ મહોત્સવની અંતિમ સંધ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે ગણેશ મહોત્સવની અંતિમ સંધ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે આજરોજ ગણેશ મહોત્સવની અંતિમ સંધ્યાએ રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્યની મોજ સાથે રાસ ગરબા રમઝટ બોલાવાશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં રાત્રે સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં પ્રખ્યાત ગુજ્જુ દયાભાભી હાસ્યની રમઝટ સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજ્જુ દયાભાભીના હાસ્ય શોને નિહાળવા દરેક લોકોને આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!