Thursday, October 10, 2024
HomeGujaratમોરબીમાં ઉતમ સારવારની સુવિધા સાથે નવા સ્થાન પર કાર્યરત થયું વિઝન સ્કિન...

મોરબીમાં ઉતમ સારવારની સુવિધા સાથે નવા સ્થાન પર કાર્યરત થયું વિઝન સ્કિન ક્લિનિક

દોઢ લાખથી થી વધારે દર્દીઓના વિશ્વાસ સાથે ચાર વર્ષની સફર

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વિઝન સ્કિન ક્લિનિક હવે નવા સ્થળે કાર્યરત થયું છે. જે નવા સ્થળ પર ઉતમ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિઝન સ્કિન ક્લિનિક ના ડૉ. જિજ્ઞાસા દ્વારા ધાધર, ખસ, ખરજવું, સોરીયાસીસ, ખીલ, શીળસ, એલર્જી, ગૂમડાં જેવા ચામડીના અનેક રોગોની સચોટ સારવાર કરવામાં આવે છે.

મોરબીનું વિઝન સ્કીન ક્લિનિક કામ એ જ સ્થાન નવા પર ૮ ઓકટોબરથી કાર્યરત થયું છે. જે મોરબીના શનાળા રોડ પર આવેલ વોડાફોન સ્ટોરની પાછળ, ડો.રૂપાલા સાહેબની હોસ્પિટલની સામે વિઝન આંખની હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામા આવ્યું છે. વિઝન સ્કીન ક્લિનિકમાં ડો.જીજ્ઞાસા એમ.પનારા દ્વારા ચામડીના તમામ પ્રકારના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવું, સોરીયાસીસ, ખીલ, શીળશ, એલર્જી, ગુંમડા જેવા વગેરે રોગોનું સચોટ નિદાન સાથે સારવાર કરવામાં આવે છે. જેમણે ચાર વર્ષના અનુભવ સાથે અત્યાર સુધીમાં 1,50,000થી વધુ દર્દી ઓની સારવાર કરી ચુક્યા છે. ત્યારે હવે દર્દીઓને ઉત્તમ સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે નવા સ્થાન પર વિઝન સ્કિન ક્લિનિક શરૂ કરાયું છે. જ્યાં કેશ નોંધાવવા માટે મો. 98257 01747 પર સંપર્ક કરવાનો કરવા જણાવ્યું છે. તેમજ વિઝન સ્કિન ક્લિનિક સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે તેમ વિઝન સ્કીન ક્લિનિકના ડો.જિજ્ઞાસા પનારાએ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!