Thursday, March 28, 2024
HomeGujaratMorbiવાંકાનેર : માટેલીયા ધરામાં નવા નીર આવતા મંદિર દ્વારા વધામણાં કરવામાં આવ્યા...

વાંકાનેર : માટેલીયા ધરામાં નવા નીર આવતા મંદિર દ્વારા વધામણાં કરવામાં આવ્યા ,માટેલિયો ધરો બે કાંઠે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામે વરસાદ પડવાથી માટેલિયો ધરો બે કાંઠે થયો છે અને ધરામાં નવા નીર આવતા માતાજીની આરદા સાથે નવા નિરના વધામણાં કરવામાં આવ્યા છે

ઉલ્લેખનીય છે કે માટેલિયો ધરો લાખો ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે ત્યારે માટેલિયા ધરામાં નવા નીર આવતા આ વર્ષે સારો વરસાદ થયા ના પણ એંધાણ માની શકાય છે ત્યારે આ ધરા ના પાણી ને માં ખોડિયાર માતાજી ને ચડાવીને માટેલ મંદિર દ્વારા માટેલિયા ધરાની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!