Saturday, May 31, 2025
HomeGujaratવાંકાનેર: આર્થિક તંગીને લીધે સીરામીકમાં ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ શ્રમિકે કર્યો આપઘાત.

વાંકાનેર: આર્થિક તંગીને લીધે સીરામીકમાં ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ શ્રમિકે કર્યો આપઘાત.

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે આવેલ ઈનડિઝાઇન કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા નવલસિંહ કનુભાઇ રાઠૌર ઉવ.૪૧ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના સોહનકુંડ થાના બરઝરના રહેવાસીએ ગઈકાલ તા.૨૯/૦૫ ના રોજ બપોરના સમયે રૂપિયાની આર્થિક તંગીને કારણે પોતાની ઓરડીમાં દુપટ્ટા વડે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું, સમગ્ર મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પત્ની સરલાબેન પાસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!