Monday, September 23, 2024
HomeGujaratવાંકાનેર યુવા ભાજપ દ્વારા નમો નવ મતદાતા સંમેલન યોજાયું

વાંકાનેર યુવા ભાજપ દ્વારા નમો નવ મતદાતા સંમેલન યોજાયું

આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશના અંદાજે 5800 સ્થાનો પર નમો નવમતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ નવ મતદાતાઓને પ્રેરક સંબોધન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રિય મતદતા દિવસ નિમિતે કીનવ મતદાતા સંમેલનમાં નવા મતદારોને સંબોધવામાં આવ્યા હતાં. જેને લઇને વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે વાંકાનેર યુવા ભાજપ દ્વારા નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા અને તાલુકા પંચાયત કારોબારી સદસ્ય જિજ્ઞાસાબેન મેર, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારી, સુરેશભાઈ પ્રજાપતિ, ગાન્ડુભાઈ ધરજીયા, હિરેનભાઈ ખીરૈયા, દિનુભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ રાઠોડ, યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તેમજ યુવા મોરચા મહામંત્રી નિતેશભાઈ પાટડીયા, હિમાંશુભાઈ ગેડિયા, જગદીશભાઈ તલસાણીયા, દિવ્યાંગભાઈ સારેસા તાલુકા યુવા મોરચા પ્રમુખ હરેશભાઈ, યુવા મહામંત્રી કે. બી. ઝાલા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નમો મતદાર કાર્યક્રમ યુવાનો સાથે માણ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!