Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા

વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા

વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમણીને આઠ દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓએ તેમનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે બાદ તેઓ હોમ આઇસોલેટ થઈ ઘેર બેઠા સારવાર લઈ રહ્યા હતા. ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડો.વિપુલભાઈ ધરજીયાની દેખરેખ હેઠળ આઠ દિવસની સફળ સારવાર દરમીયાન આજે ફરીથી તેમનો કોરોના રિપોર્ટ કરતા તેઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને તેઓ સ્વસ્થ થતા ફરીથી તેઓ રાબેતા મુજબ લોકસેવાના કાર્યોમાં કાર્યરત થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!