Tuesday, June 10, 2025
HomeGujaratમોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલથી ત્રણ દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલથી ત્રણ દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે

મોરબી મહાનગર પાલિકા દ્વારા મચ્છુ ૨ ડેમ ખાતે પંપ વાલનું રીપેરીંગ કામ તા. ૧૦/૦૬/૨૫ ના રોજ કરવાનું હોવાથી તા. ૧૦ જૂનથી ૧૨ જૂન ત્રણ દિવસ સુધી મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રહેશે. જેની તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્રારા મચ્છુ-૨ ડેમ ખાતે પંપના વાલનું રીપેરીંગ કામ તા.૧૦/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૦૮:૦૦ વાગ્યાંથી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે. જેથી તા.૧૦/૦૬/૨૦૨૫ થી તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ દિવસ-૩ (ત્રણ) માટે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રીતે થશે જેની જાહેર જનતાને મોરબી મહાનગર પાલિકાના નાયબ કમિશ્નર દ્વારા મીડિયા મારફતે જાણ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!