Saturday, October 26, 2024
HomeGujaratમોરબી-૨ જવાહર સોસાયટીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબી-૨ જવાહર સોસાયટીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નરેશભાઈ મોહનભાઇ મકવાણા ઉવ.૪૦ એ ગત તા.૨૪/૧૦ના રોજ રાત્રીના અરસામાં પોતાના રહેણાંક મકાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી તેમના પરિવારજનો મૃતક પરિણીતાની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર મેડિકલ ઓફિસર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક વિગતો મેળવી અકસ્માતે મૃત્યુની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!