Tuesday, September 17, 2024
HomeGujaratમોરબી પાલિકાની ગાડી પાટે ચડશે?સ્વ ભંડોળમાં માત્ર ૨૫ લાખ બચ્યા;પૈસા ભેગા કરવા...

મોરબી પાલિકાની ગાડી પાટે ચડશે?સ્વ ભંડોળમાં માત્ર ૨૫ લાખ બચ્યા;પૈસા ભેગા કરવા માટે હવાતીયા

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબી પાલિકા પર સતત સવાલો ઉભા થઇ રહયા હતા તેમજ અલગ અલગ વિવાદો માં સપડાયેલી રહી છે અને થોડા સમય પહેલા જ મોરબી નગર પાલિકાને સુપર સીડ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જ્યારે હવે મોરબી નગરપાલિકા ખાલી ખમ હોવાનું અને સ્વ ભંડોળ પેટે માત્ર ૨૫ લાખ રૂપિયા હાથ પર હોવાનું મોરબીના ધારાસભ્ય અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકારી લીધું છે ત્યારે મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ લોકોને અપીલ કરતા કહ્યું છે કે લોકોને થોડી તકલીફ પડી શકે છે કેમ કે અમે કોન્ટ્રાક્ટ પર ચાલતા કામો બન્ધ કરી ને તમામ કામ પોતાના હસ્તક લઈ રહ્યા છીએ અને પૈસા બચાવવા માટે મોરબી પાલિકા આ રસ્તો અપનાવવા તરફ આગળ વધી રહી છે જેથી પાલિકાની ગાડી પાટે ચળવામાં થોડો સમય લાગી શકે છે તો તમામ લોકોએ સહકાર આપવો જરૂરી છે અને સમયસર વેરો ભરી ને લોકો પોતાની ફરજ નિભાવે તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!