Saturday, February 21, 2026
HomeGujaratવાંકાનેરમાં ફેક્ટરીના લેબર રૂમમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરમાં ફેક્ટરીના લેબર રૂમમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરના જુના રાજા વડલા રોડ પર આવેલી કોટેજ ફેક્ટરીના રૂમમાં ૧૯ વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરના જુના રાજા વડલા રોડ પર આવેલી કોટેજ ફેક્ટરીમાં કામ કરતા માન્ડો સીરાજભાઈ સોરણ ઉવ.૧૯ એ ગઈકાલ તા. ૨૦/૦૨/૨૦૨૬ના રોજ ફેક્ટરીના લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર રહેલ ડોક્ટરે એમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!