Friday, September 20, 2024
HomeGujaratશ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 01 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તમામ ઉંમરના લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવવાનો છે. WHO એ સૌ પ્રથમ ઓગસ્ટ 1987 માં વૈશ્વિક સ્તરે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ કરી હતી. ત્યારે ગઈકાલે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી દ્વારા પણ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી દ્વારા ભરતનગર અને લક્ષ્મીનગર ખાતે એક દિવસની વેલીનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં કાર્ય તે જ ઇન્સ્ટિટ્યૂટના તમામ નર્સિંગ સ્ટુડન્ટ, હોમીઓપેથી સ્ટુડન્ટ તથા અન્ય સ્ટુડન્ટ એ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પાંચોટિયા તથા આર્યતેજના ડાયરેક્ટર ગયેલા સાહેબ અને પ્રિન્સિપાલ મેડમ દ્વારા કરવામાં આવેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!