Friday, March 29, 2024
HomeGujaratમાળીયા (મી.)ના ખેડૂતો માટે પીપળીયા ચાર રસ્તા ખાતે CCIનું ‘કપાસ ખરીદી કેન્દ્ર’...

માળીયા (મી.)ના ખેડૂતો માટે પીપળીયા ચાર રસ્તા ખાતે CCIનું ‘કપાસ ખરીદી કેન્દ્ર’ ચાલુ કરવા કૃષિ મંત્રીને લેખિત રજુઆત

ગત વર્ષે માળીયા તાલુકાના ગામો માટે મોરબી જિલ્લામાં પીપળીયા ચાર રસ્તા ખાતે સી.સી.આઇ.નું કપાસ ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ હતું. પરંતુ ચાલુ વર્ષે આ કેન્દ્ર હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો પોતાનો કપાસ વેચવા ક્યાં જવું તે અસમંજસમાં પડેલા છે. માળીયા તાલુકાના ખેડૂતો માટે પીપળીયા ચાર રસ્તા ખાતે સી.સી.આઇ.નું ખરીદ કેન્દ્ર તાત્કાલિક ચાલુ કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી આર. સી.ફળદુને લેખિત રજુઆત કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!