Wednesday, March 19, 2025
HomeGujaratમોરબીના ગોર ખીજડિયા ગામેં ડૂબી જતાં યુવાનનું મોત: કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ...

મોરબીના ગોર ખીજડિયા ગામેં ડૂબી જતાં યુવાનનું મોત: કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીના ગોર ખીજડિયા ગામની સીમમાં તલાવડીના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સિમમાથી સુનીલભાઇ દલપતભાઇ ભરથરી (ઉવ-૨૭) રહે.હાલે કૃષી વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ, કૃષિ યુનિવર્સીટી ગોર ખીજડીયા મોરબી મુળ રહેવાસી ભરથરીવાસ, નવા નાગરપુરા તાલુકો વડગામ જીલ્લો બનાસકાંઠાવાળો ગોર ખીજડીયા ગામની સિમમા આવેલ કૃષી વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષી યુનિવર્સીટી પાસે આવેલ ખેત તલાવડીના પાણીમા ડુબી જતા તેઓનું મોત નિયાજ્યું હતું જેની કોહવાઈ ગયેલ હાલતમા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!