Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીમાં ઘડિયાળના કારખાનામા આગની દુર્ઘટનાથી કાચો માલ ભસ્મીભૂત

મોરબીમાં ઘડિયાળના કારખાનામા આગની દુર્ઘટનાથી કાચો માલ ભસ્મીભૂત

મોરબીમાં આવેલ ઘડિયારના કારખાનામા અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી જેમાં ઘડીયાળ બનાવવાનો કાચો માલ અગમાં સ્વાહા થયો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતીપ્લોટ -૨ વિસ્તારમાં આવેલ મંગલ આશીષ નામના ઘડીયાળના કારખાનામા એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા. આગની આ દુર્ઘટનામાં ઘડીયાળ બનાવવાનો કાચો માલ તેમજ પુઠાના બોક્ષ પ્લાસ્ટીકની રીંગો તેમજ કલર સહિતની વસ્તુ ભસ્મીભૂત થયા અંગેની ઇમરાનભાઇ આદમભાઇ મકવાણા (રહે.વાવડી રોડ ઓમ પાર્ક દર્ગાની બાજુમા મોરબી)એ મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!