Friday, September 20, 2024
HomeGujaratમોરબી સબ જેલનાં હવાલદારને સુબેદાર તરીકે પ્રમોશન મળતા સન્માન કરાયુ

મોરબી સબ જેલનાં હવાલદારને સુબેદાર તરીકે પ્રમોશન મળતા સન્માન કરાયુ

મોરબી સબ જેલ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ એમ.ચાવડાને મોરબી જેલોના ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા પ્રમોશન આપી સુબેદાર બનાવવામાં આવતા મોરબી જેલ અધિક્ષક તેમજ જેલર દ્વારા તેમને સન્માનિત કરી શુભકામનાઓ પાઠવાવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સબ જેલ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ એમ.ચાવડાને આજરોજ જેલોના ઇન્સ્પેક્ટર જનરલ કે.એલ.એન.રાવ દ્વારા મોરબી સબ જેલ ખાતે સુબેદાર તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે વિનોદભાઈ એમ.ચાવડાને મોરબી સબ જેલ ખાતે સુબેદાર તરીકેનું પ્રમોશન મળતા મોરબી જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા સુબેદાર અતુલભાઈ તેમજ મોરબી જેલના તમામ સ્ટાફ દ્વારા તેમને અભિનંદન પાંઠાવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!