Wednesday, October 2, 2024
HomeGujaratહળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું

હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું

અપમૃત્યુના બનાવની મળતી માહિતી અનુસાર હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિ-વિનાયક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ હરજીવનભાઇ કણઝરીયા ઉવ.૨૫ ગત તા.૧૯/૦૫ના બપોરના અરસામાં બ્રાહ્મણી ડેમ-ર, કેદારેશ્વર મહાદેવ મંદિર સામે, પાણીમાં ડુબી જતા પ્રકાશભાઈને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રકાશભાઈને જોઈ તપાસી મરણ ગયેલનુ જાહેર કરતા હાલ હળવદ પોલીસે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી અપમૃત્યુના બનાવની આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!