Tuesday, October 1, 2024
HomeGujaratમોરબીના જેપુર ગામે કારખાનામાં કામ કરતી વેળા પતરા ઉપરથી નીચે પટકાયેલ શ્રમિકનું...

મોરબીના જેપુર ગામે કારખાનામાં કામ કરતી વેળા પતરા ઉપરથી નીચે પટકાયેલ શ્રમિકનું મૃત્યુ

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગરની બાજુમાં ઇન્દિરાનગરમાં રહેતા મનુભાઇ કારૂભાઇ સરવૈયા ઉવ.૩૧ કે જેઓ મોરબી તાલુકાના જેપુર ગામ નજીક આવેલ કેવઠીયા સેરા નામની ફેક્ટરીમાં કામ કરતા હોય તે દરમિયાન પતરા ઉપરથી અકસ્માતે નીચે પટકાતા મનુભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ચાલુ સારવારમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!