Monday, October 7, 2024
HomeGujaratમોરબી જલારામ મંદિર ખાતે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૨૬-૫ રવિવાર ના રોજ સવારે ૮ કલાકે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે.

- Advertisement -
- Advertisement -

જે કાર્યક્રમમાં વૃધ્ધાશ્રમના વડીલો ઉપરાંત સર્વજ્ઞાતિય વડીલોનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવામાં આવશે. ઉપસ્થિત દરેક વડીલો તેમજ મહાનુભવો માટે ગરમા ગરમ ગાંઠીયા જલેબીના અલ્પાહાર પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મોરબીમાં રહેતા દરેક સિનિયર સિટીઝન્સ ને ઉપસ્થિત રહેવા શ્રી જલારામ પ્રાર્થના મંદિરના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ તરફથી ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!