Thursday, October 10, 2024
HomeGujaratરાજકોટ ગેમ ઝોન દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને શ્રદ્ધાંજલિ...

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને શ્રદ્ધાંજલિ પાઠવી

રાજકોટ ગેમ ઝોનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. તેમજ મૃતકોના પરિવાર સાથે દિલથી જોડાયેલા છીએ અને દરેક કામમાં મદદ કરવા માટેની ખાતરી મોરબી બાર એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક લોકોના ભોગ લેવાયા છે. ત્યારે દુર્ઘટનામાં મુત્યુ પામેલાંને મોરબી બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. તેમજ મૃતકોના પરિવાર સાથે દિલથી જોડાયેલા હોવાનું અને દરેક કામમાં મદદ કરવાની ખાત્રી આપી હતી. અને જવાબદારો સામે અસરકારક કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને ઝડપી ન્યાય મળે તેવી મોરબી બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!