Monday, October 7, 2024
HomeGujaratરાહુલ ગાંધીના નિવેદનનો મામલો:મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને કોંગ્રેસ...

રાહુલ ગાંધીના નિવેદનનો મામલો:મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને કોંગ્રેસ આમને સામને:વીએચપી બજરંગ દળના કાર્યકરોની અટકાયત

રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુ વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને મોરબી કોંગ્રેસ કાર્યલય ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.સામે કોંગ્રેસ દ્વારા પણ નારે બાજી કરવામાં આવી હતી. જે મામલો ગરમાતા પોલીસ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુ વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને મોરબીમાં રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે સામે કોંગ્રેસ દ્વારા પણ નારે બાજી કરવામાં આવી હતી. તેથી કોંગ્રેસ અને બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ આમને સામને આવી ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!