Monday, October 7, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે અધિકારીઓની બદલી થતાં વિદાય અને આવકાર સમારોહ યોજાયો

મોરબી સબ જેલ ખાતે અધિકારીઓની બદલી થતાં વિદાય અને આવકાર સમારોહ યોજાયો

મોરબી સબ જેલ ખાતે ડી એમ ગોહેલની પ્રતિનિયુક્તિ રદ કરી મૂળ જગ્યા પાલારા ખાસ જેલ ભુજ ખાતે જેલ અધીક્ષક તરીકે હુકમ કરતા તેમને બહુમાન સાથે વિદાય આપવામાં આવી હતી. જ્યારે મોરબી સબ જેલ ઇન્ચાર્જ જેલ અધીક્ષક તરીકે એ જી દેસાઈએ ચાર્જ સંભાળતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું…

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલ ખાતે પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન.રાવ સર દ્વારા જેલ અધિક્ષક શડી.એમ.ગોહેલનું મોરબી સબ જેલ ખાતે પ્રતીનીયુક્તી રદ કરી મૂળ જગ્યા પાલારા ખાસ જેલ ભુજ ખાતે જેલ અધિક્ષક તરીકે હુકમ થતાં છૂટા કરવામાં આવ્યા છે. જ્યારે હિંમતનગર જેલ થી બદલી થઈ જેલર એ. જી.દેસાઈ મોરબી સબ જેલનો ઇન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો છે. જે અઘિકારીની વિદાય અને સ્વાગત શેરીમનીમાં જેલર પી.એમ.ચાવડા, જેલર અતુલભાઈ હલપરા તેમજ સુબેદાર રાજુભાઇ જેજરિયા તેમજ તમામ સ્ટાફ દ્વારા ઉત્સાહ સાથે એ જી દેસાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ડી એમ ગોહેલની બદલી કરાતા સન્માન સાથે લાગણી ભેર વિદાય આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!