Friday, October 18, 2024
HomeGujaratવાંકાનેરના રાતીદેવરી ગામે ૩.૫ વર્ષીય બાળકને સર્પે દંશ મારતા રાજકોટ સારવારમાં મોત

વાંકાનેરના રાતીદેવરી ગામે ૩.૫ વર્ષીય બાળકને સર્પે દંશ મારતા રાજકોટ સારવારમાં મોત

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક આવેલ જે.બી.એસ રીફેક્ટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના સાડા ત્રણ વર્ષીય બાળક ધર્મેશ રાહુલભાઇ મંગલસીંગ ડામોર રહે.હાલ અરમાનભાઇ કડીવારના જે.બી.એસ રીફકટરી કારખાનામા રાતીદેવરીને ગત તા. ૨૩/૦૭ના રોજ સવારના પાંચ વાગ્યાની આસપાસ સર્પ કરડી જતા તેને બેભાન હાલતમાં રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવતા જ્યાં ટૂંકી સારવારમાં ૩.૫ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકાળે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!