Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં જૂની બીમારી સબબ માનસિક અસ્વસ્થતામાં સરી પડેલ પ્રોઢે ગળેફાંસો ખાઈ જીવતર...

મોરબીમાં જૂની બીમારી સબબ માનસિક અસ્વસ્થતામાં સરી પડેલ પ્રોઢે ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ સુથાર શેરીમાં રહેતા ઘનશ્યમભાઇ દામજીભાઇ છનીયારા ઉવ.૫૩ને છેલ્લા એક વર્ષથી ફેફસાની બીમારી હોય તેમજ થોડા સમય પહેલા તેઓએ આંખમાં મોતિયા-બિંદુનું ઓપરેશન કરાવ્યું હોય જેથી માનસિક અસ્વસ્થતામાં રહેતા હોય જેથી કરીને કંટાળી જઈ ગઈકાલ તા.૦૪/૦૯ના રોજ ઘનશ્યામભાઈએ પોતાના રહેણાંક મકાનમાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આપઘાતના બનાવ અંગેની મૃતકના નાનાભાઈ રાજેશભાઇ છનીયારા દ્વારા આપેલ પ્રાથમિક વિગતોના આધારે સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!