Friday, September 20, 2024
HomeGujaratમોરબીના ભડીયાદ ખાતે આવેલ પેપરમીલમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ભડીયાદ ખાતે આવેલ પેપરમીલમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી તાલુજના ભડીયાદ ગામ નજીજ આવેલ ગોલ્ડન પેપરમીલમાં રહેતા ઘનશ્યામભાઇ છોટેલાલ ચૌધરી ઉવ.૪૭ એ ગઈકાલ તા. ૧૯/૦૯ના રોજ બપોરના ૧ વાગ્યાની આસપાસ કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી તેમના કુટુંબી કમલેશભાઈ ચૌધરી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર ડોક્ટરે પોલીસ મથકમાં જાણ કરી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તાલુકા પોલીસે અકાળે મૃત્યુના આ બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!